Dalia Leuva Patidar Samaj

Dalia Leuva Patidar Samaj SHREE LEUVA PATIDAR DALIA GNATI SAMAST PANCH In the year 1875, after rajyabhishek of Shrimant Sayajirao Gaekwad, business and professional has got inspiration.

In result of that, in the year 1892 Patidar Family who were doing Farming of “RICE” some of them has accepted business of “DAL PULSE”. Patidar who falls under business of “DAL PULSE” later on known as Dal Piller, Dal Business men, which by passing tome known as ‘ DALIA “. SHREE LEUVA PATIDAR DALIA GNATI SAMAST PANCH, trust was established on 23.09.1952. Since them Trust was earning income from D

ALIA WADI & NIRANT BHAVAN by giving on rent for difference purposes & trying to mitigate requirements of trust as well as SAMAJ like “BOOK BANK YOJNA, RAHAT TO SAMAJ FELOWS” etc

01/03/2023

શ્રી લેઉવા પાટીદાર દાલીઆ જ્ઞાતિ સમસ્ત પંચ ના દરેક જ્ઞાતિજનો ને જણાવવાનું કે:-

ચાલુ વર્ષ દરમ્યાન શષ્ટમ (૬ઠું) સમાજ દર્પણ-૨૦૨૩ ની આવૃત્તિ બહાર પડવાનું નક્કી કરેલ છે

પંચમ સમાજ દર્પણ ની નકલ ફોર્મ ના રૂપ માં ટ્રસ્ટી દ્વારા દરેક કુટુંબ ને પહોંચાડવામાં આવેલ છે.

જે કુટુંબ ના સમાંજ દર્પણ ની જુની નકલ [ ફોર્મ ] ન મળેલ હોય તેઓ કાર્યાલય માંથી મેળવી લેવા વિનંતી.
ફોર્મ ભરતા પહેલા/ સુધારા વધારા કરતા પહેલા ફોર્મ પાછળ આપેલ સૂચના નું અધ્યયન કરવા વિનંતી.
સુધારા વધારા કરી, કાર્યાલય મા જમાં કરાવવા વિનંતી. ફોર્મ પરત આપવાની અંતિમ તારીખ ૧૫/૩/૨૩ રાખેલ છે.
સમાંજ દર્પણ માં આપના ધંધા ની તેમજ આપના વડીલો ની યાદમાં સ્મરણાંજલિ, સનેહાંજલી, સ્નેહવંદના માટેની જાહેરાત આપી સમાજ દર્પણ ના પ્રકાશન માં સહયોગ આપવા માંગતા હોય તેઓ જાહેરાતની સંપૂર્ણ વિગત તૈયાર કરી કાર્યાલય મા જાણ કરવા વિનંતી.
દર નીચે મુજબ નક્કી કરેલ છે
૧.આખું કલર પેજ રૂપિયા ૩૦૦૦/-
૨.અડધું કલર પેજ રૂપિયા ૨૦૦૦/-
૩.બ્લેક એન્ડ વાઈટ આખું પેજ રૂપિયા ૧૫૦૦-/
૪.બ્લેક એન્ડ વાઈટ અડધું પેજ રૂપિયા ૭૫૦/-નક્કી કરવામાં આવેલ છે. જેમને જાહેરાત આપવાની ઈચ્છા હોય તેઓ કાર્યાલય નો સંપર્ક કરવા વિનંતી છે.
૫. ટાઈટલ પેજ ૨ - ૩ - ૪ માટે કાર્યાલય નો સંપર્ક સાધવા વિનંતી.

13/11/2022

*અભ્યુદય વિદ્યાર્થી સહાયક ટ્રસ્ટ*
*(૧) ધો - ૬,૭,૮ ગુજરાતી મિડીયમ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી જોગ સૂચના*:-
*સેકન્ડ સેમેસ્ટર ની સ્વાધ્યાય પોથી - ગાઈડ આવી ગયેલ છે. જે વિદ્યાર્થી ને જોઈતી હોય તો રવિવારે સવારે ૧૦ થી ૧૨ વાગ્યા ના સમય મા કાર્યાલય મા આવી રકમ જમાં કરાવી મેળવી લેશો*.
*(૨) ધો.૧૦/૧૧/૧૨ ના વિદ્યાર્થીઓ જેઓએ કોમ્પ્યુટર ડાઉન લોડ કરેલ રીઝલ્ટ જમાં કરાવેલ છે, તેઓ બોર્ડ / સી બી એસ સી માંથી આવેલ ધો ૧૦-૧૨ ની અસલ માર્કશીટ ની ઝેરોક્ષ કોપી જમાં કરાવી જાય*
*(૩) જે વિદ્યાર્થી ના પરિણામ આવી ગયેલ હોય [ ખાસ:- કોલેજ માં પ્રથમ કે સેકન્ડ સેમેસ્ટર જે હોય તે પ્રથમ જમાં કરાવી - બાકી સેમેસ્ટર નું રિઝલ્ટ આવે તુરંત જમાં કરાવી જાય] જમાં કરાવી જાય*
*સ્મૃતિ:- રીઝલ્ટ જમાં કરાવવાની અંતિમ તા:૨૦/૧૦/૨૨ રવિવાર છે તે અવશ્ય ધ્યાન માં લેશો*

29/05/2022

*શ્રી લેઉવા પાટીદાર દાલીઆ જ્ઞાતિ સમસ્ત પંચ ના જ્ઞાતિ બંધુઓ ને જણાવવાનું કે:-*

*અભ્યુદય વિદ્યાર્થી સહાયક ટ્રસ્ટ ઘ્વારા ચોપડી, ગાઈડ,સ્વાધ્યાય પોથી તથા શ્રી.લે.પા.દા.જ્ઞાતિ સમસ્ત પંચ દ્વારા નોટબુક, રજીસ્ટર નું વિતરણ નીચે મુજબ નક્કી કરવામાં આવેલ છે:-*
*તા ૨૯.૦૫.૨૦૨૨,રવિવાર*
*તા.૦૫.૦૬.૨૦૨૨,રવિવાર*
*તા.૧૨.૦૬.૨૦૨૨, રવિવાર અનેતા૧૯.૦૬.૨૦૨૨,રવિવાર ના રોજ સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ દરમ્યાન રાખવામાં આવેલ છે.*
*🙏ટ્રસ્ટ તરફથી મળતા લાભો લેવા આવો ત્યારે છેલ્લી પરીક્ષા ના પરિણામ ની ઝેરોક્ષ નકલ અવશ્ય સાથે લઈ ને આવવા વિનંતી🙏*
*🙏 જ્ઞાતિ ના દરેક વિધાર્થી ભાઈ બહેનો / વાલીબંધુઓ ઉપરોક્ત વાર / સમય માં લાભ લેવા વિનંતી🙏*

*નોંધ:- વિનંતી કે ટ્રસ્ટ તરફથી મળતા લાભો લેવા હોય કે ન હોય પરિણામ અવશ્ય જમાં કરાવવા, જેથી જ્ઞાતિ વિધાર્થી ની ગણત્રી કરવામાં અને લાભો નક્કી કરવામાં સરડતા રહે.*

10/10/2021

ભાઈલાલભાઈ ગોવીંદભાઈ પટેલ નું તા: ૧૦/૧૦/૨૦૨૧ ને રવીવાર ના રોજ અવસાન થયેલ છે.

સમશાન યાત્રા: સાંજે ૭:૦૦ વાગે

નિવાસસથાને Nathdwara Dmart Road થી નિકળી રામનાથ ગાજરાવાડી

         Election Date : 26-09-2021Time: Morning 9:00 A.M to Evening 5:00 P.MPlace: Daliawadi Pratapnagar Road, Vadodara
15/09/2021



Election Date : 26-09-2021
Time: Morning 9:00 A.M to Evening 5:00 P.M
Place: Daliawadi Pratapnagar Road, Vadodara

26/06/2021

મારા જ્ઞાતિબંધુઓ ને મારા જય શ્રી કૃષ્ણ,

હું શ્રી બાલમુકુન્દ રમણલાલ પટેલ નો પુત્ર વિરલ બાલમુકુન્દ છું. રસીકરણ ની વાત કરીએ તો બધા ને online registration માટે ઘણી બધી અલગ અલગ પ્રકાર ની તકલીફો પડે છે.

તો મેં તારીખ ૧ લી મે થી વિચાર્યું કે ચાલો ભગવાને સેવાની એક તક આપી છે... તો ત્યાર થી અત્યાર સુધી મેં લગભગ ૨૫૦ વ્યક્તિઓની online registrationકરાવીને તેમને રસી આપવામાં મદદ કરી છે...

અને આ કાયઁ હજુ પણ સાંજે ૬ વાગ્યા પછી ચાલુ જ છે.... જેથી જેને online registration કોઈ પ્રોબ્લેમ થતો હોય તો મારો કોન્ટેક્ટ કરજો, હું જરૂર થી મદદ કરીશ... સાંજે ૬ વાગ્યા પછી.

વિરલ બાલમુકુન્દ પટેલ
મો નં : ૯૦૯ ૯૦૨ ૩૮૫૮

26/05/2021
28/03/2021
03/08/2020

🎺🎤🎺🎤🎺🎤🎺
ધો 1 થી ધો 10 માં અંગ્રેજી માધ્યમ માં અભ્યાસ કરતા જ્ઞાતિ ના જે વિધાર્થીઓની સબસિડી બાકી લેવાની હોય તેઓ તા:8.8.20 શનિવાર,અને તા:9.8.20 રવિવાર સવારે 10.00 થી 12.00 સુધી માં દાલીયા વાળી, આવી ને મેળવવી.

🎺🎤🎺🎤🎺🎤🎺

(હાલ ની પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી ફરી બેસવા માં નહિ આવે, તેની સૌએ નોંધ લેવી.)

શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ તથા મહા રૂદ્ર યાગ કથા પ્રારંભ : તા ૩-૧૧-૧૯ કથા પુર્ણાહુતી : તા ૯-૧૧-૧૯વધુ માહિતી જોવો 👇🏻
31/10/2019

શ્રીમદ્દ ભાગવત જ્ઞાનયજ્ઞ તથા મહા રૂદ્ર યાગ

કથા પ્રારંભ : તા ૩-૧૧-૧૯
કથા પુર્ણાહુતી : તા ૯-૧૧-૧૯

વધુ માહિતી જોવો 👇🏻

Award Ceremony 2017 - Abhyuday Vidhyarthi Sahayak Trust
24/12/2017

Award Ceremony 2017 - Abhyuday Vidhyarthi Sahayak Trust

Address

Dalia Wadi , Pratap Nagar Road, Opp Nani Sakmarket
Vadodara
390004

Opening Hours

Monday 10am - 11am
Tuesday 10am - 11am
Wednesday 10am - 11am
Thursday 10am - 11am
Friday 10am - 11am
Saturday 10am - 11am
Sunday 10am - 11am
5pm - 7pm

Telephone

02652581112

Alerts

Be the first to know and let us send you an email when Dalia Leuva Patidar Samaj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Dalia Leuva Patidar Samaj:

Share