17/08/2024
🌺🌸 સરલ સ્વધન પ્લસ 🌸🌺
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના જીવન વીમા શાખાની એક વિશિષ્ટ યોજના એટલે સરલ સ્વધન પ્લસ , આ યોજના સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતા "ઘર ઘર વીમા , હર ઘર વિમા" ઝુંબેશ અંતર્ગત જી.એસ.ટી. વગરની યોજના છે...
આ યોજનામાં કસ્ટમરને રોજનું ફક્ત એક ચા અથવા ઍક મસાલો (ફાકી) ના રૂપિયામાં એસ. બી. આઇ. રિસ્ક કવચ (જીવન વીમા કવર) આપી રહ્યું છે એટલે કે રોજના ફક્ત રૂપિયા 13.70 એટલે વર્ષની ફક્ત રૂપિયા 5,000 ની બચત સામે વિમાનનું કવર મળવા પાત્ર છે...
વિમાનું કવર ઉમર મુજબ અલગ અલગ રહેશે , જે સાથે જોડાયેલા ફોટોમાં દર્શાવેલ છે...
અને આ બચત ફક્ત દસ જ વર્ષ સુધી કરવાની છે અને વિમાનું કવચ 15 વર્ષ સુધી શરૂ રહેશે...
એટલે કુલ બચત 50,000 દસ વર્ષની અને 15 વર્ષ સુધી વીમા કવચનો લાભ , જો કુદરતી અથવા તો આકસ્મિત કારણોસર વીમાધારકની ગેરહાજરી થશે તો એસ. બી. આઈ. વારસદારને વીમા કવચ ની રકમ આપશે , અને સિક્કાની બીજી બાજુ એટલે કે જો કઈ અણબનાવ ન થાય તો 15 મા વર્ષે 57,500 કસ્ટમરને પરત આપવામાં આવશે...
એટલે આમ જોઈએ તો આ યોજનામાં કસ્ટમરને કોઈપણ પ્રકારની નુકસાની નથી...
વધુ માહિતી માટે સંપર્ક કરો..
🌺🌸🌺🌸🌺🌸🌺🌸🌺🌸🌺🌸