Zeal Investments

Zeal Investments in accordance with need and requirements of a respected investor.

Zeal Investment has been managed by a team of professionals who have expertise, proficiency and the right exposure in the field of Mutual Funds and Insurance since 2005. Zeal Investment shares a concept of “Holistic Financial Planning” and designs products like child education, retirement planning, life insurance, health insurance etc.

08/01/2026
ધારણાઓને આધારે રોકાણ કરવા કરતાં રોકાણ કરીને ધીરજ રાખવાથી અપેક્ષિત વળતર મળી રહે છે. ✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
05/01/2026

ધારણાઓને આધારે રોકાણ કરવા કરતાં
રોકાણ કરીને ધીરજ રાખવાથી અપેક્ષિત વળતર મળી રહે છે.

✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️

આભાર અને અભિવાદન.આપ સહુનાં,ઝીલ ઇન્વેસ્ટમેન્ટ ઉપરનાં અતૂટ ભરોસાને કારણે વર્ષ 2025 માં, અમે વધુને વધુ કુટુંબોને આર્થિક આયો...
31/12/2025

આભાર અને અભિવાદન.

આપ સહુનાં,
ઝીલ ઇન્વેસ્ટમેન્ટ ઉપરનાં
અતૂટ ભરોસાને કારણે વર્ષ 2025 માં,
અમે વધુને વધુ કુટુંબોને આર્થિક આયોજન
કરવામાં મદદરૂપ બની શકયા છીએ.

અને

સો કરોડના
અકલ્પનીય લક્ષ્યાંકને
સરળતાથી સિદ્ધ કરી શક્યા છીએ.

આપસહુના
અવિરત સાથ સહકાર બદલ
ખૂબ ખૂબ આભાર.

🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

રીકરીંગ હોઈ કે એસ.આઈ.પી.સૌથી મોટો ફાયદો એટલે ટીપે ટીપે સરોવર ભરાય અને લાંબે ગાળે કમ્પાઉંડીંગની લીધે મોટું ફન્ડ ઉભું થઇ શ...
18/11/2025

રીકરીંગ હોઈ કે એસ.આઈ.પી.
સૌથી મોટો ફાયદો એટલે ટીપે ટીપે સરોવર ભરાય
અને
લાંબે ગાળે કમ્પાઉંડીંગની લીધે મોટું ફન્ડ ઉભું થઇ શકે.
એક ઉદાહરણથી સમજીએ તો
બેન્ક અને પોસ્ટમાં રીકરીંગ કે ડેટ ફન્ડમાં એસ.આઈ.પી.
રૂ.10,000/-ની 10 વર્ષ માટે કરવામાં આવે
અને
7% વળતર મળે તો
રૂ. 17,30,848/- નું ફન્ડ ઉભું થઇ શકે.
પણ
કોઈ બેન્ક કે પોસ્ટ 5 વર્ષથી વધુ સમય માટે રીકરીંગ કરતી નથી
જેથી કમ્પાઉંડીંગના લાભથી વંચિત રહેવાથી
ક્યારેય મોટું ફન્ડ ઉભું થઇ શકતું નથી.
10 વર્ષ કે વધુ સમયના
ડેટ ફન્ડમાં એસ.આઈ.પી.ના વળતર 7% થી વધુ જ મળે છે.
જયારે
ઇકવીટી ફન્ડમાં એસ.આઈ.પી.ના વળતર 12% થી વધુ જ મળે છે.

ખર્ચ કરવો સરળ છે,બચત કરવી અઘરી છે.સાહેબ,સહેલું તો બધા કરે,ચાલો થોડું અઘરું કરવાનો પ્રયત્ન કરીએ.રૂ.10,000/-ની સ્ટેપ અપ (ર...
05/11/2025

ખર્ચ કરવો સરળ છે,
બચત કરવી અઘરી છે.
સાહેબ,
સહેલું તો બધા કરે,
ચાલો થોડું અઘરું કરવાનો પ્રયત્ન કરીએ.

રૂ.10,000/-ની સ્ટેપ અપ (રૂ.1000/-) એસ.આઈ.પી. દ્વારા
રૂ.2 કરોડ 7 લાખ 20 હજાર 9 સો 24નું સમ્પતિ સર્જન થઇ શકે.

(ઉપરોક્ત ગણતરી 12% વળતરની ધારણાએ કરેલ છે.)
(મ્યુચલ ફન્ડ રોકાણ માર્કેટ જોખમોને આધીન છે, રોકાણ પૂર્વે અનુભવી એમ.એફ.ડી.ની સલાહ લેવાનો આગ્રહ રાખવો)

યાદગાર અને મૂલ્યવાન ખિતાબ.  ઝીલ ઇન્વેસ્ટમેન્ટની ટીમ દ્વારા જુલાઈ ૨૦૨૫માં, માત્ર એક જ મહિનામાં કુલ ચાર લાખની એસઆઈપી અને ન...
11/10/2025

યાદગાર અને મૂલ્યવાન ખિતાબ.

ઝીલ ઇન્વેસ્ટમેન્ટની ટીમ દ્વારા જુલાઈ ૨૦૨૫માં, માત્ર એક જ મહિનામાં કુલ ચાર લાખની એસઆઈપી અને નોંધપાત્ર એકસામટા રોકાણનું લક્ષ્ય સરળતાથી સિદ્ધ કરવામાં આવ્યું હતું. આ માટે પૃડન્ટ દ્વારા, ટીમને અનુક્રમે ‘સ્ટાર ઓફ ધ મંથ’ અને ‘સુપર સ્ટાર ઓફ ધ મંથ’ એમ બે બે ખિતાબો આપવામાં આવ્યા હતા.

એક પછી એક અનેક સિદ્ધિઓ મેળવી રહેલી ખંતીલી ટીમને માટે વધુ એક કે બે ખિતાબો મળે એમાં આશ્ચર્ય જેવું કશું નથી. આમછતાં. જુલાઈ મહિનાની સિદ્ધિઓ નીચેનાં કારણોથી અમારા માટે હંમેશાં યાદગાર અને મૂલ્યવાન બની રહેશે.

૧. આ મહિનામાં, ટીપે ટીપે સરોવર ભરાય એમ, નાની નાની રકમ(એક અને બે હજાર)ની એસઆઈપીની સંખ્યા સૌથી વધારે હતી.

૨. આ મહિનામાં ગ્રામ્ય અને છેવાડાના વિસ્તારોમાંથી આવેલી એસઆઈપીની સંખ્યા પણ સૌથી વધારે હતી.

૩. એટલું જ નહિ, આ મહિનામાં એકસામટા રોકાણની રકમ પણ સૌથી વધારે હતી અને એમાં પણ ગ્રામ્ય વિસ્તારનું નોંધપાત્ર યોગદાન રહ્યું હતું.

શહેરી વિસ્તારમાં જાગૃતિનું પ્રમાણ વધારે હોવાને કારણે સરળતાથી એસઆઈપી આવતી રહે છે. પણ, ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં હજી પણ રોકાણ વિશે જાગૃતિનું પ્રમાણ સરખામણીમાં ખૂબ જ ઓછું છે. ત્યાંના રોકાણકારોને તૈયાર કરવા અને આર્થિક રીતે સશકત કરવા એ કાર્ય અઘરું હોવા છતાં, એટલું જ અગત્યનું છે.

આનંદની વાત એ છે કે અમારી ટીમના સભ્યો અત્યારે ગ્રામ્ય અને છેવાડાના વિસ્તારોમાં પણ જાગૃતિનું કાર્ય અદમ્ય ઉત્સાહથી કરી રહ્યા છે અને તેઓ આર્થિક રીતે મજબૂત બને એ માટે તનતોડ મહેનત પણ કરી રહ્યા છે.

આર્થિક સશક્તિકરણના આ કાર્યમાં જો આપ પણ સહભાગી બનવા માંગતા હો તો અમારો સંપર્ક કરવા માટે વિનંતી.

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

રામબાણ ઈલાજ.રોકાણના સંદર્ભમાંવિચારીએ તો બજારમાં રહેલાચંચળતા અને અસ્થિરતાએ સૌથી મોટામાં મોટો અવરોધ છે.આ અવરોધનેદૂર કરવા મ...
02/10/2025

રામબાણ ઈલાજ.

રોકાણના સંદર્ભમાં
વિચારીએ તો બજારમાં રહેલા
ચંચળતા અને અસ્થિરતા
એ સૌથી મોટામાં મોટો અવરોધ છે.

આ અવરોધને
દૂર કરવા માટે એસઆઈપી
એ અકસીર અને રામબાણ ઈલાજ છે.

વધુ માહિતી અને જાણકારી માટે સંપર્ક કરો;

✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️

Address

G / 7, SHREEJI SANKALP, NR. SBI BANK, 100 FEET ROAD, ANAND. 388 001
Anand
388001

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm

Telephone

+919726863377

Alerts

Be the first to know and let us send you an email when Zeal Investments posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Zeal Investments:

Share