08/11/2023
*જન સુવિધા કેન્દ્ર થરાદ*
આંગણવાડી કાર્યકર અને તેડાગર માટે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલ છે.....આંગણવાડી કાર્યકર માટે 12 પાસ અને તેડાગર માટે 10 પાસ જરૂરી....ફોર્મ ભરાવવા માટે જરૂરી કાગળો -
(1)આધારકાર્ડ.
(2) જન્મ તારીખ નો દાખલો અથવા એલસી અથવા ક્રેડિટ સર્ટિ
(3) રેશન કાર્ડ
(4) માર્કશીટ 10 અને 12 પાસ... વધુ અભ્યાસ કરેલ હોય તો બધા સર્ટિ જોડે લેતા આવવું.....self declaration માં સહી કરવી પડશે માટે જેમનું ફોર્મ ભરવાનું હોય એમને રૂબરૂ આવવું......વધુ માહિતી માટે અમારી ઓફિસ નો સંપર્ક કરવો....
જન સુવિધા કેન્દ્ર અર્બુદા શોપિંગ દુકાન નંબર A112 હોટેલ તિરંગા ની પાછળ સાંચોર હાઇવે થરાદ....મો - 8758083640