It is said that it has taken its name from Saint Dadhichi, who had an Ashram on the bank of Dudhumati river. ગુજરાત રાજયની પૂર્વ સરહદે આવેલ મૂળ પંચમહાલ જીલ્લા માંથી વિભાજન થઇ તા. ૨/૧૦/૧૯૯૭ ના રોજથી નવિન દાહોદ જીલ્લા અસ્તીત્વમાં આવેલ દાહોદ જીલ્લાને અડીને મઘ્યપ્રદેશ અને રાજસ્થાન રાજયની સરહદો આવેલી છે.
ગુજરાતના પૂર્વ દરવાજા તરીકે ઓળખાયેલ દાહોદ ગુજરાતઅને માળવા બન્નેની હદ ઉ૫ર હોવાથી દાહોદ તરીકે ઓળખાય છ
ે દાહોદ શહેરના ઐતિહાસિક પૂરાવા જોતા ઔરંગઝેબનું જન્મ સ્થાન દાહોદ ગડીના કિલ્લામાં થયેલ. દાહોદની દુધમતી નદિએ દધીચી ઋષીએ ત૫ કરેલું તેથી તે નદીનું નામ દૂધમતી નદી છે દાહોદ શહેરનું છાબ તળાવ, માતાનું મંદિર, જૂના પૂરા કસબો, વણઝાર વાડ, વિગેરે વિસ્તારો તે સમયના ઇતિહાસ સાથે વણાયેલા છે